આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ માનવ જાતને હેરાન કરવા માટે પણ થઈ શકે છે. ઈન્ડિયન એરલાઈન્સને સતત છઠ્ઠા દિવસે ૧૦ થી વધુ વિમાનો સામે...
નદી કિનારે એકદમ પાણીની પાસે એક મોટી શિલા હતી. એક મહાત્મા ત્યાં આવીને બેઠા હતા. થોડી વારે એક ધોબી કપડાંનું પોટલું લઈને...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં દશેરાના દિવસે આપેલું ભાષણ દેશમાં અનેક લોકોએ ધ્યાનથી સાંભળ્યું હશે. આનું મુખ્ય કારણ એ હતું...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. કેનેડાએ નિજ્જર હત્યાની તપાસમાં ભારતીય રાજદૂત અને...
એક દિવસ વિધિ ગાર્ડનમાં કામ કરી રહી હતી.ત્યાં તેના ભાઈનો નાનો દીકરો સ્કૂલમાંથી રડતો રડતો આવ્યો.વિધિએ તેને બૂમ પાડી કહ્યું, ‘ગોલુ અહીં...
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવા છતાં પોલીસ આ હત્યાના તળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ એ...
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પછી હવે મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકો પર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીનો પાંચ વર્ષનો કાળ મહારાષ્ટ્રના...
મહેમાન આવ્યાં હતાં.આખી રાત રાજનર્તકીના નૃત્યનો કાર્યક્રમ હતો.નર્તકીના સુંદર નૃત્યથી બધાં મોહિત હતાં. આખી રાત નર્તકીએ થાક્યા વિના નૃત્ય કર્યું.સૂર્યોદય હવે નજીક...
રતન ટાટા, ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ઉદ્યોગજગતના વિખ્યાત નેતા, માનવ સંસાધનને (Human Resources) કોઈ પણ સંસ્થા માટેના સૌથી મહત્ત્વપૂર્ણ અને...
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાથી 19 કિલોમીટરના અંતરે આવેલું અને દાંડી યાત્રાનું સાક્ષી પૂરતું ગામ એટલે ઉમરાછી. 28 માર્ચ-1930ના રોજ ગાંધીજીએ દાંડીયાત્રા દરમિયાન...