ઇઝરાયલની ખુફિયા એજન્સી મોસાદની જેમ…. ભારતમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકવાદી હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે બિહારના મધુબનીમાં...
ગુરુજીને એક દિવસ સાંજે બધા શિષ્યોએ પૂછ્યું, ‘ગુરુજી, જે તે ક્ષેત્રમાં કોઈ પણ વિભાગમાં આગળ વધવું હોય, મોખરાનું સ્થાન મેળવવું હોય તો...
કાળાં માથાંનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવાની ડંફાસો મારે છે, પણ યુરોપના દેશોમાં વીજળી ગુલ થયાના...
શિક્ષણ, સંસ્કાર અને ટેક્નોલોજીના સમન્વય થકી અંકલેશ્વરમાં અગ્રીમ હરોળની સ્કૂલમાં ગણના પામી રંગ ઈન્ટરનેશનલ હાઈસ્કૂલ અમેરિકાની ધરતી પર ઉચ્ચ ડિગ્રી મેળવનારા પૃથ્વીરાજસિંહ...
દરિયાઈ પટ્ટી પર આવેલું અને ઓલપાડ તાલુકાનું નાનકડું ગામ સોંદામીઠા આજે વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. 736ની વસતી ધરાવતા સોંદામીઠા ગામ...
ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ ચીન અને પાકિસ્તાનને જુદાં પાડવા ભારત માટે અશક્ય છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર દાવો...
એક દિવસ એક હોટલમાં પિકાસોને એક મોટા ઘરની શ્રીમંત મહિલા મળી. તેણે તેમની પાસે જઈને કહ્યું, ‘હું આપની કલાની ચાહક છું.મને તમે...
આજે ખ્રિસ્તી (કેથલિક) ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ વિષે લખવાનો ઈરાદો હતો જેમનું 21મી એપ્રિલે નિધન થયું. આ એક એવા ધર્મગુરુ હતા જે શુદ્ધ...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયા. એ તસવીરો, એ વીડિયોઝ, એ ગોળીઓના અવાજો કાળજું કંપાવે...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.આ નિર્ણયોમાં રાજદ્વારી મિશન ટૂંકાં કરવા અને...