તામિલનાડુના રાજકારણમાં કાયમ માટે વ્યક્તિપૂજા મહત્ત્વની રહી છે. એમ.જી.આર.ના મરણ પછી દાયકાઓ સુધી તામિલનાડુમાં કરુણાનિધિ અને જયલલિતા વારાફરતી સત્તા પર આવતાં રહ્યાં....
રાજીવ એમ.બી.એ. થયો.તેના મનમાં એમ કે ઘણી મહેનત કરી ભણ્યો છું બસ હવે સરસ મોટા પગારની નોકરી મેળવી આરામથી જીવન જીવીશ અને...
દિલ્હીની સરહદ પર ૭૦ દિવસથી આંદોલન કરી રહેલા કિસાનોને રોકવા માટે જે કિલ્લેબંધી કરવામાં આવી છે તે જોઈને એક પત્રકાર બોલી ઊઠ્યો...
એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ (ફાઇનાન્સ બિલ) રજૂ કર્યું તે સાથે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું તે અત્યંત મહત્ત્વનું છે....
એક રાજા યુદ્ધ હાર્યો અને યુદ્ધમાં તેના સેનાપતિ, મંત્રી, રાણી, કુંવર બધા જ માર્યા ગયાં અને દુશ્મન રાજાએ તેને જીવતો પકડી કેદમાં...
જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને...
એક મનોવૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. તેમણે તેમના આસીસ્ટન્ટને એક જારમાં લાલ કીડીઓ અને બીજા જારમાં કાળી કીડીઓ ભરવા માટે કહ્યું. આસીસ્ટન્ટને નવાઈ...
જો પ્રજાસત્તાક દિનની પરેડ પછી કિસાનો ખરેખર હિંસા કરવા માગતા હોત તો તેઓ રાજધાની નવી દિલ્હીને ભડકે બાળી શક્યા હોત. તેને બદલે...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...