જીવનમાં અનેક સંઘર્ષ અને ઘર્ષણ પછી ગામમાં બાપ-દાદા બે પાંદડે સુખી થતાં અર્થાત્ આર્થિક સ્થિતિ સારી થવાથી, લીલી વાડી જોયા પછી મૃત્યુ...
શાસ્ત્રોમાં દાનનો મહિમા અપરંપાર છે એ વાત કરવામાં આવી છે. દાન પણ એક નહીં અનેક પ્રકારનાં દાન છે. 17મી નવેમ્બરના ‘ગુજરાતમિત્ર’ અખબારની...
ભ્રષ્ટાચાર તો રાજા રામના વખતમાં પણ હતો એમ કહીને લોકો જ આ ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોય તો તે બિલકુલ ચલાવી ન લેવાય....
છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ પેપરમાં રોજબરોજ થતા આપઘાત વિશે જાણવા મળે છે. ખૂબજ નજીવી બાબતમાં લોકો અમૂલ્ય જીવન ટૂંકાવી દેતા હોય છે....
જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ હવે મોલમાં મળી રહે છે. અને મોલમાં જે રીતે દરેક સામગ્રીની ગોઠવણી હોય, તે જ રીતે નાની દુકાનોમાં...
ઉત્તર પ્રદેશના બીજનોરમાં એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં અસંખ્ય સભ્ય હતા; આ ગ્રુપમાં પી.ડી.એફ રૂપે એક આકર્ષક આમંત્રણ પત્રિકા આવી. આતુરતા વશ...
ભારતમાં લોકશાહી જીવંત રાખવા માટે બધા નાગરિકો પોત પોતાના વિચારો અને પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત વિચાર રજૂ કરતા હોય છે અને...
અભિગમ એટલે ઉપદેશ સાંભળવાથી થતું જ્ઞાન, વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ- એપ્રોચ અને સામે જઈને કરવામાં આવતો સત્કાર. માનવજીવનમાં તકલીફ તો આવવાની. વિકટ સંજોગો...
સંસ્કૃતની એક સુભાષિતનો ભાવાર્થ કંઇક એવો થાય છે કે દરેક વસ્તુ કામની હોય છે, માત્ર એને કઇ રીતે કામમાં લેવી એની આવડત...
બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારો પ્રભાવક પુરવાર થઈ છે. મહારાષ્ટ્રમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે લાડલી બહીન યોજના એ...