સનાતન ધર્મપ્રેમીઓ સહુ બહુધા આસ્તિકોએ એ વાત માથે ચઢાવેલી છે કે દેહધારી મનુષ્યનું આયુષ્ય ગર્ભગૃહે પિંડ બંધાતા પહેલા જ નિશ્ચિત થયેલું હોય...
હમણાં ટી.વી. ઉપર એક ઘટના જોઇ. પાકિસ્તાનમાં એક મુસ્લીમ ધર્મ ગુરુ, એક હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવે છે. હિન્દુ યુવતિના ચહેરા ઉપર...
તા.૧૮ જાન્યુઆરીના ગુજરાતમિત્રમાં શ્રી સુનીલ રા બર્મનનું ‘ દીકરી ‘ વિશેનું ચર્ચાપત્ર વાંચ્યું. તે વાંચ્યા પછી અન્યત્ર વાંચવામાં આવેલી, તેમણે જે લખ્યું...
લાયબ્રેરીમાં, હોસ્પિટલમાં, સાયન્સ સેન્ટરમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, ઓફિસોમાં , પ્રવચનો દરમ્યાન, મિટિંગ દરમ્યાન “ મોબાઇલ સાયલન્ટ મોડ પર રાખો , શાંતિ જાળવો , ...
ઇરાનથી પોતાના જરથોસ્થી ધર્મના રક્ષણ માટે ભારતમાં આવીને સંજાણ બંદરે ઉતરેલા અને દેશના ગામડા-શહેરોમાં વસ્યા છે, પારસીઓ રમુજી, દિલાવર, નેક સ્વભાવના છે....
શાસનકર્તા અને ખેડૂત સંસ્થા વચ્ચે ચાલતુ આંદોલનનો સુખદ અંત લાવવા માટે અન્ય પક્ષો કે ગુણવાન સંત મહાત્માઓ મધ્યસ્થી કરવા આવતા નથી એ...
‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કહયું છે કે ભારત વિશ્વની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે. ચોક્કસ આ બાબતે આપણે ગર્વ લેવો જોઇએ...
ક્રિકેટરસિયાઓએ ૫૦ ઓવરની વન – ડે મેચ,૨૦ – ૨૦ અને ટેસ્ટ મેચનું નામ સાંભળ્યું હશે, પરંતુ ૧૦૦ બોલની મેચ સાંભળ્યું ન હોય....
સમાચારપત્ર રિપોટ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટર્સ ટીમે તાજેતરમાં જ સુરતના અશ્વિનીકુમાર સ્થિત લબ્ધી મિલમાં આગ લાગતા પોતાના જાનને જોખમે 25 જેટલા...
તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ...