ધામ શબ્દ હંમેશા પવિત્ર સ્થાન માટે વપરાય છે. જેમ કે યાત્રા સ્થળો ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એ ચારેને ભેગા કરી ચાર...
કહેવાય છે કે માનવીના મૌનથી ઘણા પ્રશ્નો ટળી જાય છે, જયારે વગદાર વ્યક્તિના મુખેથી બોલાયેલા શબ્દ અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનો...
આજે એક બાજુ કોરોનાનો અંત દેખાતો નથી અને બીજી બાજુ રાજકારણમાં અકલ્પનીય ગરમાટો જોવા મળી રહ્યો છે. રાજનીતિમાં નવા ચહેરાઓનો પ્રવેશ તથા...
લવ જિહાદ સામેના કાયદાને તેનો અમલ શરૂ થતાંની સાથે વડોદરા અને વાપીએ બોણી કરાવી. સોશ્યલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા સાથે પરણી જવાની...
હોદ્દો,પદ કે ઉચ્ચ સ્થાન કોને ન ગમે? ભૂતકાળમાં જે લોકો ઊંચા હોદ્દા કે પદ પર રહ્યા છે એમાં પ્રતિભા હતી,એવું વ્યક્તિત્વ હતું.મહેનતની...
ગત બે-ત્રણ દિવસો પહેલાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં શાસકો અને વિપક્ષો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને સુરતીઓને મનોરંજન મળ્યું! ચૂંટણીમાં...
આ સુરતીલાલાઓએ ભારે કરી. કોર્પોરેશનમાં કોંગ્રેસના ભોગે કેજરીવાલ પાર્ટીએ, ઝાડુએ, પંજાને પછાડયો. આમ તો રાજયમાં રાષ્ટ્રિય પાર્ટી બીજેપી-કોંગ્રેસ સત્તામાં હોય છે અને...
આજે દરેક જણને રાતોરાત સફળ થવું છે. કોઈને પણ સખત પરિશ્રમ કે ધીરજ રાખવામાં રસ નથી. આજના સમયમાં અલગ – અલગ કૌભાંડ...
આપણા જાડી ચામડીના શાસકોને માટે પાઠ સમાન ઘટના જોર્ડનમાં બનવા પામી છે. જયાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે છ દર્દીઓનાં મોત નીપજતાં...
તું ના મરેગા તો મર જાયેગી દુનિયા. 30/11 દેવદીવાળીના રોજ એન.વી. ચાવડાએ તેમના પત્રમાં ધરમપુરના તેરમા જયોતિર્લિંગની જિકર કરી છે ત્યારે તેરનો...