તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી નવી અધિસૂચના મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક શાસનના સભ્યો સહિત કોઇ પણ રાજકીય નેતા...
અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. હવે રથયાત્રાના સાતેક દિવસ જ બાકી...
વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે...
દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો...
દીવો મંદિરમાં ભલે કરો પણ દિલમાં નહીં કરો ત્યાં સુધી જીવનમાં અંધારું રહેશે. વર્તમાન સમયમાં માનવીનું તન મોટું અને મન સાંકડું થઇ...
સંજોગો અનુકૂળ હોય, બધી જ સુવિધાઓ મળતી હોય, કોઇ પણ અવરોધ ન હોય ત્યારે તો સહુ કોઇ વિકાસ કરે. પરંતુ એમાં માનવીની...
તાજેતરમાં સમાચાર આવ્યા કે ભારતના પ્રથમ નાગરિક સન્માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ રાષ્ટ્રપતિ બન્યા પછી રેલવે ટ્રેનમાં મુસાફરી કરી પોતાના વતન ગયા. ઉતરતાં...
વડાપ્રધાન વારંવાર રસીકરણની ઝડપ વધારવા પર ભાર મૂકે છે. ગુજરાતમાં તો રસી કેમ્પ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે પણ રસીના ડોઝ પૂરતા...
રાષ્ટ્રીય મુસ્લિમ મંચના એક કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફિતખાર અહમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તક ધી મિટિન્ગસ ઓફ માઈન્ડસના વિમોચન પ્રસંગે આરએસએસના વડા શ્રી...
વર્ષો અગાઉ સ્વામી વિવેકાનંદે કહેલું સત્ય આપણે ન ભૂલીએ, ‘ખ્રિસ્તીઓ ઘણા સારા, પણ ખ્રિસ્તીકરણ આપણને ન જ ખપે.’ આઝાદી બાદ પણ ઘણાં...