ઘણાં લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી અને તેઓ સતત ખૂબ જ તણાવમાં...
સરકાર દ્વારા જે ઝડપથી પ્રાઈવેટાઈઝેશન પોલિસીને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં લોકોને વધુ મોંઘવારીનો...
આપણા દેશમાં પાછલા ઘણા સમયથી “આત્માનિર્ભર ભારત” ની ચર્ચાઓ ચાલે છે પણ ખરા અર્થમાં આપણે કેવી રીતે આત્મનિર્ભરતા મેળવીશું એ હજી ચર્ચાનો...
તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૧ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સિંગાપોરના વડા પ્રધાનને ટાંકીને જે વાત રજૂ થઈ છે...
અણુ વિજ્ઞાની, મર્હુમ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સાહેબનું જાણીતું વિધાન છે કે સફળતા મેળવવા જીવનમાં મુશ્કેલી અનિવાર્ય છે. તેને પ્રાથમિક શાળાની સૂરતની...
મરણમાં દુ:ખ નથી. જેને આપણે મરણનું દુ:ખ માનીએ છીએ તે સાચી રીતે કષ્ટ વેઠીને જીવવાનુ: દુખ છે. એ દુ:ખ જયારે અસહ્ય બને...
આપણો દેશ ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. જયાં રેલવેમાં મેટ્રો રેલ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને 4G તેમજ...
આજથી લગભગ સાડા ચાર દાયકાથી પણ પહેલાં લંડનના અખબાર The Guardian માં સમાચાર આવ્યા હતા કે અદાલતમાંથી એક મહત્ત્વનો દાવો જીતીને બહાર...
હમણાં થોડા દિવસ પર વાંચવા મળ્યું કે હરિયાણામાં રાજ્ય સરકારે એ રાજ્યનાં મૂળ વતનીઓ માટે ખાનગી કંપનીઓ, ખાનગી ટ્રસ્ટો, સોસાયટી અને ભાગીદારી...
એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે રેલવેએ છેલ્લા ૧૦ મહિનામાં ટિકિટ વિના મુસાફરી કરતા પેસેન્જરો પાસેથી ૮૦ કરોડ રૂપિયા વસૂલ્યા. જે અંતર્ગત...