અમેરિકા તો શોઘાયેલો દેશ છે જ્યાં અલગ અલગ દેશમાંથી આર્થિક પ્રગતિ માટે સ્થળાંતરીત થયેલ લોકો સ્થાયી થયેલા છે અને તેઓ અલગ અલગ...
હમણાં એક શેરબ્રોકરે આપઘાત કર્યો અને એ આપઘાતનું કારણ વ્યાજખોરો ગણાવાયા. દેખીતી રીતે જોતાં આમાં નાણાં ધીરનારને જ અપરાધી ઠરાવવામાં આવે છે,...
દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર –...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...
દારૂબંધી હોવી જ જોઈએ એમ હું દૃઢપણે માનું છું. પરંતુ ગુજરાતની દારૂબંધી ભ્રમજાળ છે. દારૂ પીનારાઓને લૂંટવાના ધંધા દારૂબંધીને કારણે ફૂલ્યાફાલ્યા છે....
શાંતિપ્રિય, શાણી, ધીરગંભીર, મીઠી જબાનવાળી ધર્મનિષ્ઠ પારસી પ્રજાને ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે રક્ષણ કરવાનું અશકય લાગતાં આજથી આશરે 1392 વર્ષ પહેલાં ઇ.સ....
કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ વિશે નોંધ તો લેવી જ જોઇએ. આ વખતે ઓકટોબર સુધી ત્યાંની હોટલ્સ ફૂલ છે અને હજારોની સંખ્યામાં ટેન્ટ લગાડી...
વિશ્વમાં એકસો ચાળીસ કરોડ નાગરિકો ધરાવતો વિરાટ ભારત દેશ પ્રજાસત્તાક રાજતંત્ર તરીકે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ભાષાવાર રાજય રચના સાથે...
સાહેબે કીધું છે કે આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય છે એટલે અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે ઘરે ઘરે ત્રિરંગા ફરકાવવામાં આવે.પ્રજા મોંઘવારી...
અસલ સુરતીઓ નાળિયેરી પૂનમના બીજે દિવસે બળેવની ઉજવણી કરે છે.પહેલા સુરત, કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું.પડવાના દિવસે રક્ષાબંધનના તહેવારનો માહોલ કંઈક અનેરો...