76 મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ માનનીય રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદીજીએ કરેલા ‘નૂતન ભારત’નો ઉદય થઈ રહ્યો છે ના દિશાનિર્દેશથી નમ્રતા ભાવે પૂછવાનું...
હમણાં 17 મી ઓગસ્ટની રાત્રે ભારે ટ્રાફિકમાં પોણો કલાક ફસાવું પડ્યું. સરદાર પુલથી ઋષભ ચાર રસ્તા જવાના રસ્તે ગણેશમૂર્તિ આગમનમાં સેંકડો ભક્તોએ...
ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે...
ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો...
અંધશ્રદ્ધાથી ક્યારે મુક્તિ મળશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. નિર્મલ બાબા અને રાધે મા તો છે જ. ૨૦૧૮ થી આઈટી હબ...
બુધવારની પૂર્તિમાં ‘નવબોલવામાં નવગુણ’, નામક હાસ્યની કોલમ, નટવર પંડયા લખે છે. તેઓ સૌરાષ્ટ્રના હોવાથી એમના લેખોમાં ઘણા બધા કાઠિયાડી વાડીના તળપદા શબ્દો...
આજે એક બાજુ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે સરહદ પર આપણા વીર જવાનો દેશની રક્ષા કાજે અડીખમ ઊભા રહી...
નાના બાળકો અગાઉ બે વર્ષની ઉંમરે બોલવાનું શીખી જતા હતા. પરંતુ હવે અનેક બાળકો ચાર પાંચ વર્ષોની ઉંમર સુધી માંડ બોલવાનું શરૂ...
હાલમાં આપણે છાપામાં વાંચીએ છીએ કે માતા દ્વારા નવજાત બાળકીની હત્યા કરવામાં આવી, માતા દ્વારા બાળકી કચરા પેટી પાસે મૂકવામાં આવી, અને...
દરેક રૂટ નંબરના પહેલા છેલ્લા બસ થોભોનાં નામ સહિત મોટા અક્ષરે સાચી ગુજરાતી જોડણીમાં બસના આગળના અને પાછળના ભાગે ટોચના સ્થાને તથા...