હવેંગરે એક પુસ્તક લખ્યું છે ‘ધી ફિલોસોફી ઓફ એઝ ઇફ’ જેમાં આખું જીવન જ ‘જો’ પર ઊભું છે. જો ‘આમ’ થાય તો...
ઉપરી અધિકારીઓને ગાંઠતા નથી. ભાડા ભથ્થું, મોંઘવારી ભથ્થું વધતાં જાય છે પણ પૂરેપૂરો કાર્યક્ષમતામાં વધારો થતો નથી. વિદેશોમાં કલાક પ્રમાણે વેતન ચૂકવાય...
28 જાન્યુ.25નો કાર્તિકેય ભટ્ટનો લેખ જો કે વિદ્યાર્થીઓની આત્મહત્યા વિશે એક બહુ વિકરાળ સમસ્યા છે. કોઈ દિવસ ખાલી નથી જતો કે વર્તમાનપત્રમાં...
ભક્તિ, જ્ઞાન અને કર્મનો સુમેળ જીવનમાં થાય તો જીવન સાર્થક બની જાય. જગવિખ્યાત મહાન હિતચિંતક તત્ત્વજ્ઞાની બર્ટ્રાન્ડ રસેલ તેમજ મહાન પત્રકાર સિડની...
સોશિયલ મિડિયાએ આપણું ઘણું બધું છીનવી લીધું છે. ટીવી ચેનલોની વાહિયાત શ્રેણીઓ એ સારાં નાટકો, પ્રહસનોનો ભોગ તો લીધો જ છે. આખા...
અંદાજપત્રમાં અને બહાર કરોડો અને અબજો રૂપિયાની લ્હાણી કરનાર કેન્દ્રની ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની સરકાર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડના પેન્શનરોને ભૂલી ગઈ...
વિકસિત, વિકાસશીલ અને અવિકસિત દેશોમાં મુખ્ય ફરક શો હોય છે? આમ તો, અનેક પ્રકારના ફરક ગણાવી શકાય, પણ સૌથી મુખ્ય બાબત એ...
સમય અનુસાર વાતાવરણમાં બદલાવ આવતા રહે છે. હવામાન સિવાય અનેક પ્રકારની હાલતમાં અનેક પરિબળોને આધારિત બદલાવ લાવે છે, તે બધામાં કુદરતની પ્રક્રિયાનું...
કોઈપણ ક્ષેત્રમાં હરીફાઈ થવી એ લોકશાહી માટે તંદુરસ્ત નિશાની છે. તાજેતરમાં સંસદની ચૂંટણી યોજાઈ ગઈ. જે ચૂંટણીમાં જે તે રાજકીય પક્ષ તરફથી...
તા. ૨૯ જાન્યુઆરીને મૌની અમાવસ્યાને પર્વે પ્રયાગરાજમાં સંગમ સ્નાન માટે ઉપસ્થિત કરોડો મનુષ્યો વચ્ચે કોઈ એક કારણે ધક્કામુક્કી થઈ જેમાં ૩૦ જેટલા...