હું ખેડૂત પુત્ર નથી અને ખેડૂત સમાજનો પ્રતિનિધિ પણ નથી.પરંતુ જનહિતને કારણે આ લખી રહ્યો છું.એક તરફથી સરકાર કહે છે કે જળ...
ચંદ્રયાન-3ને અવકાશમાં છોડતાં પહેલાં વૈજ્ઞાનિકો મંદિરે જતાં જોવામાં આવ્યાં. તરત જ ટ્વિટર પર કમેંટ્સનો મારો ચાલ્યો, ‘જો તમારે ભગવાનને પ્રાર્થના કરવી પડે...
ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપમાં જ હોય છે. અપવાદરૂપ ‘પારો’ એ પ્રવાહી ધાતુ છે. પારાને વૈજ્ઞાનિકોએ ઘન સ્વરૂપમાં ફેરવવા કદી જીદ કરેલ નથી....
એક સમય એવો હતો કે સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હતું. ચુંટાયેલા સભ્યો ભાજપ કોંગ્રેસ કે જનતા દળની વિચારસરણીવાળા હોય, છતાં બધા એકારાગિતાથી...
દર એકાંતરા દિવસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની વિકાસની બણગા ફૂંકતી જાહેરાતો અખબારો અને ટી.વી.માં દેખાય છે. આ પ્રથમ વરસાદે જ વહીવટીતંત્રની...
વર્ષોથી ખાણીપીણીના શોખીન સુરતીલાલા માટે સુરતી મોઢ વણિક સમાજનું ટેસ્ટી તપેલીના શાકની અને ખત્રી સમાજના તપેલાની બોલબાલા રહી છે. જો કે કહેવું...
સોક્રેટીસ (ઇ.સ. પૂર્વે 470-399) ગ્રીસનો મહાન ફિલસૂફ હતો. તે વેસ્ટર્ન ફિલોસોફીનો પિતા કહેવાય છે. પિતાનું નામ સોફોનિસ્કસ અને માતાનું નામ ફિનારીટ હતું....
અંતરમાં થતી સારી કે માઠી અસર એટલે ફીલિંગ. ઈમોશન એ મનની વૃત્તિ કે ભાવ છે. સારી અસરમાં વાત્સલ્ય સંબંધી વિચાર, સમભાવ અને...
એસ.એમ.સી. દ્વારા લેવાયેલી ત્રીજી શ્રેણી કલાર્કોની લેખિત અને કોમ્પ્યૂટરની પરીક્ષા પાસ કરી હતી. તેઓનું એસ.એમ.સી.ના મહેકમ વિભાગ દ્વારા સત્તાધીશોની મંજૂરીથી પ્રતીક્ષાયાદી તૈયાર...
માણસનું જીવન પાણીના પરપોટા જેવું છે. પરપોટો કયારે ફૂટી જાય તેનો ભરસો નહી, એટલે સંતો કહે ચે, ક્ષણે ક્ષણે સત્ય, સુલભ અને...