શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યે પોતાની આવકનો પાંચ ટકા હિસ્સો દાન કરવો જોઈએ અથવા પુણ્યકાર્યોમાં વાપરવો જોઈએ. દાન જરૂરિયાતમંદને થવું જોઈએ. આમ,...
પ્રમાણમાં ઘણી મોટી ચોપડી એટલે ગ્રંથ. ચોપડી એટલે પ્રમાણમાં કદમાં મોટું ન હોય તેવું પુસ્તક. પુસ્તક એ ગ્રંથ કરતાં નાની અને ચોપડી...
વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ...
ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી...
દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક...
તાજેતરમા એશિયાના બીજા નંબર ના ઉધોગપતી મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિનો વહેચની મુદ્દે ચર્ચા જગાવી છે તેઓ ની દીર્ઘદસ્તી ખૂબ સારી કહેવાય કે...
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ નાં ગુજરાતમિત્ર ની સત્સંગ પૂર્તિ માં ઋષિવાણી કટાર અંતર્ગત શ્રી નરેશ ભટ્ટ જી નાં આયુર્વેદ બાબતે પોતાનાં મોરેશ્યશ...
‘તને સંગીતનો કખગઘ પણ આવડતો નથી. તું જા.’ ઉપરોકત શબ્દો સંગીત નિર્દેશક સલીલ ચૌધરીએ મશહુર ગાયક કિશોરકુમારને કહ્યા હતા. 1954માં બિમલ રોય...
સોશ્યલ મીડિયાનું હાથવગુ રમકડું એટલે ‘સ્માર્ટ ફોન’. મોબાઇલ ઉપરથી સામા પક્ષને જેનું કામ એમને પોતના જ સ્વાર્થ માટે છે એવા મોબાઇલ ધારકોને...
લગ્ન એક આનંદ, પ્રમોદ અને ઉત્સાહનો પ્રસંગ છે. પરંતુ એ પોતાના પરિવારજનો અને સગાં સંબંધીઓ પૂરતો સીમિત રહે તે અત્યંત જરૂરી છે....