ખેડા: જગતગુરૂ શંકરચાર્ય સ્વામી શ્રી સદાનંદસરસ્વતીજી મહારાજે ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ અતિ પૌરાણિક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં પધરામણી કરી હતી. દરમિયાન નિલકંઠ...
આણંદ : આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા દરમિયાન પેપર ફુટ્યાની વાત બહાર આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ અંગે બુધવારના...
નડિયાદ: ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 9 લાખથી વધુ ખેડૂતો અને ખાતેદારોની જીવાદોરી સમી કેડીસીસી બેંકના ચેરમેન પદે તેજસ પટેલ ઉર્ફે જીગાભાઇની...
આણંદ : સોજિત્રા – આણંદ ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ જવાના રસ્તા પર બુધવારના રોજ પુરૂષની અર્ધનગ્ન લાશ મળી આવતા...
આણંદ : આણંદ અમૂલમાં વર્ષ 2022-23 દરમિયાન સંઘનો વાર્ષિક ઉથલો રૂ.11,753 કરોડને પણ પાર કરી ગયો છે. જે અત્યાર સુધીમાં ઇતિહાસમાં સૌથી...
ખેડા: માતર સી.એચ.સીના ડોક્ટરના વસો સ્થિત ખાનગી દવાખાનામાં ઓપરેશન બાદ મહિલાનું મોત થતાં ભારે હોબાળો મચ્ચો છે. તેઓ પોતાની તબિયત નાદુરસ્ત હોવાછતાં...
નડિયાદ: નડિયાદમાં નગરપાલિકાના સત્તાધીશોએ પોતાના લાભ માટે મળતિયા કોન્ટ્રાક્ટરો સાથે સાંઠ-ગાંઠ કરી ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કર્યાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. છેલ્લા...
આણંદ : આધુનિક સમયમાં દરેક કામગીરી આંગળીના ટેરવે થઇ રહી છે. આ આધુનિકતાના આડમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર માફિયાઓએ માથુ ઉંચક્યું છે....
પેટલાદ: પેટલાદના કથાકાર દ્વારા હરિદ્વાર ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ ચાલનારી આ કથા જ્ઞાન યજ્ઞનો 7મી એપ્રિલથી...
ખેડા: માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.રમણ ભરવાડના વસો સ્થિત ખાનગી દવાખાનામાં માતરની એક સગર્ભા મહિલા પ્રસુતી માટે આવી હતી. જ્યાં...