આણંદ : આણંદના અક્ષરફાર્મમાં ઉત્સવ ત્રિવેણી માટે તૈયાર કરવામાં આવેલા ખાસ સભામંડપ તેના ભવ્ય અને કલાત્મક સ્ટેજ ડેકોરેશન સાથે ઉત્સવ ત્રિવેણીને વધુ...
નડિયાદ: નડિયાદમાં બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા છે. તેમના અંતિમ દર્શન બુધવાર સવારે 8 કલાક સુધી નડિયાદ બ્રહ્મર્ષિ...
નડિયાદ: ખેડા-આણંદ જિલ્લામાં સરકારી વિકાસ કામો કર્યા બાદ કોન્ટ્રાક્ટરને બિલના નાણાં ચૂકવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે વિકાસ કામો સમયસર...
આણંદ : નડિયાદ સ્થિત ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીમીટેડના ચેરમેન તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના બાલાસિનોર,...
કઠલાલ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગયા શનિવારના રોજ મળેલી બેઠક બાદ ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડ મંજૂર...
પેટલાદ : પેટલાદની એચડીએફસી બેન્કના છ જેટલા કર્મચારીઓએ ભેગા મળી ખાતેદારોના નામે ગ્રુપ લોનના નામે રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં આ રકમના...
લુણાવાડા : લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર જ બોગસ દસ્તાવેજ બનાવી ખાનપુરના આસીસ્ટન્ટ ટીડીઓએ રાજકોટના સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીથી શિક્ષણ...
કડાણા : મહિસાગરના કડાણા ખાતે ઘોડિયાર નદીનાથ મહાદેવ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો....
નડિયાદ: મહુધાના યુવકે પોતાના આડાસંબધમાં પત્ની પર ત્રાસ ગુજાર્યાની બિના સામે આવી છે. પરસ્ત્રીના મોહમાં 12 વર્ષ જૂના લગ્ન જીવનમાં દરાર પડી...
બોરસદ: બોરસદ તાલુકાના કાંધરોટી ગામનું ગરનાળું જર્જરિત હાલતમાં છે તેમજ ઘણો બધો ભાગ ખુબ જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ ગરનાળા પરથી...