આણંદ : વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરૂવર્ય પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ પરમધામગમન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી હરિભક્તોમાં ભારે...
આણંદ : પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામે ઘરે એકલા રહેતા વિધવાના ઘરમાં અગાસીના રસ્તેથી ઘુસેલા તસ્કરોએ સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી...
નડિયાદ: રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ રાજ્યકક્ષાએથી પસંદ પામેલાં ૮ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપનાર નડિયાદની ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ...
આણંદ : આણંદ જિલ્લા પુરવઠા વિભાગે છેલ્લા છ મહિના અને 12 મહિના સુધી સરકારી અનાજનો જથ્થો ઉપાડ્યો ન હોય તેવા દસ હજાર...
નડિયાદ: કઠલાલ તાલુકાના બદરપુર ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવતું હોવાની શંકાને આધારે સ્થાનિક...
શહેરા: શહેરા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં કુટુંબીક ભાઈએ સાત વર્ષની બાળકીને ખાતર મૂકવાનું બહાનું કરીને તેના ઘરે લઈ જઈને દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ ...
આણંદ : બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બે યુવકે 13 વર્ષની કિશોરીને હવસની શિકાર બનાવી હતી. આ બન્નેએ દોઢ વર્ષ પહેલા કિશોરી પર...
દાહોદ: દાહોદ શહેરની દરજી સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ જયંતિભાઈ રાઠોડે સ્ટેટ બેન્ક ઓફિ ઈન્ડિયામાંથી રૂા.૨,૩૫,૦૦૦ ઉપાડ્યાં હતાં અને રૂા.૨૭,૦૦૦ રોકડા તથા પાસબુકો વિગેરે...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પ્રમુખના પતિએ શહેરના બિસ્માર માર્ગો તેમજ ગંદકી મુદ્દે અવારનવાર રજુઆતો કરનાર એક સામાજીક કાર્યકરની દુકાન સીલ મારી પરવાનો રદ...
આણંદ : આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી. જોકે, પશુ પકડતાં સમયે કોન્ટ્રાક્ટરની ટીમ...