નડિયાદ એસઆરપી ગ્રુપ- 7 ના પીઆઈ ગણપતભાઇ પાવાગઢની ધર્મશાળામાં રોકાયા હતા, રાતે સૂતા અને સવારે ઉઠ્યા જ નહિ હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે...
ગોધરા: કડાણા તાલુકાના મુનપુર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રી એમ.જી. એસ કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન...
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાવાગઢ બાયપાસ રોડ પર જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સ્વચ્છતા અને દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું ગત...
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી,વિંઝોલ(ગોધરા) -ના કુલપતિ ડૉ પ્રતાપ સિંહજી ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં પીએચ. ડીના અભ્યાસક્રમનો શુભારંભ કરવામાં આવ્યો...
હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા વાદળોની વચ્ચે છુપાઈ ગયા હતા અને મેઘરાજાએ જાણે વિદાય લીધી હોય તેઓ માહોલ...
હાલોલ, તા.22 હાલોલ ખાતે આવેલી ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ કલેક્શનનું કામ કરતા કર્મચારીએ લોન ગ્રાહકોની 2.83 લાખ રૂપિયાની રકમ બારોબાર ચાંઉ કરી જતા...
“વિરાટ નારાયણ વન” અંતર્ગત ” એક પેડ શ્રી નારાયણ બાપુ કે નામના ” સૂત્ર સાથે તાજપુરા ખાતે 18 મી સપ્ટેમ્બરે 11,111 વૃક્ષારોપણ...
ગોધરા શહેરમાં પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શહેરભરના શ્રીજીને વિદાય અપાઈ રહી હતી ત્યારે વિસર્જન યાત્રા દરમ્યાન જિલ્લા ટ્રાફિક પોલીસ ASI ગણપતસિંહ...
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી આન બાન અને શાન સમી શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે...
ગોધરા મામલતદાર કચેરી ની ઇ ધરા શાખામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કર્મચારી ઇ-ધરામાં ફેરફાર ની કાચી નોંધ પાડવા...