ગાંધીનગર : ભૌતિકવાદના આ વિશ્વમાં સમસ્ત માનવજાત તણાવમાં છે, ત્યારે એકમાત્ર યોગ (Yog) જ મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ મંદિરથી (Jagannath Temple) પરંપરાગત નીકળતી ભવ્ય રથયાત્રા (Rath Yatra) આવતીકાલે અષાઢી બીજને મંગળવાર 20મી જૂનના રોજ...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર (Maa Umiya Mandir) વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એક દંપતિએ અમેરિકામાં (America) ગેરકાયદે જવા માટે એક એજન્ટની મદદ લીધી હતી. આ એજન્ટે તેમની સાથે અમેરિકા જવા...
ગાંધીનગર : રાજયના એક જિલ્લામાં દવા બનાવતી ફેકટરીના માલિક રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલચમાં ડ્રગ્સની હેરફેરી કરવા લાગ્યા હતાં. જો કે, તાજેતરમાં...
ગાંધીનગર: (Gandhinagar) આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં (Ahmedabad) યોજાનારી ૧૪૬મી જગન્નાથ રથયાત્રા (Rath Yatra) શાંતિ, સલામતી સાથે અને કોઈ જ...
બનાસકાંઠા : ગુજરાતના (Gujarat) 100થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા...
અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Ratha Yatra) 20 જુનના રોજ નીકળવાની છે. ગુજરાતની (Gujarat) સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળવાની છે....
કચ્છ: ગુજરાત (Gujarat) પરથી બિપોરજોય વાવાઝોડું (Storm) પસાર થઈ ગયું છે. વાવાઝોડા પછી પણ ધણાં વિસ્તારોમાં વરસાદી (Rain) ઝાપટાં વરસી રહ્યા છે....
કચ્છમાં તાંડવ મચાવ્યા બાદ બીપોરજોય વાવાઝોડું (Cyclone) ઉત્તર ગુજરાત અને રાજસ્થાનને (Rajasthan) પાણી પાણી કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાને કારણે ધોધમાર...