વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમના પર હુમલો કરવાની એક પણ તક જતી કરતા નથી. તાજેતરમાં મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે કોઈએ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે વિયેતનામના ભારત સ્થિત રાજદૂત-એમ્બેસેડર શ્રીયુત ફામ સ્નાહ ચૌઉએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. સીએમ પટેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો...
ગુલાબ વાવાઝોડાની સિસ્ટમમાંથી છૂટી પડેલી લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં હવે શાહિન વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. આવતીકાલે રાત્રી સુધીમા શાહિન વાવાઝોડું પ્રતિ...
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે આગામી વર્ષે યોજાનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલથી દાદાની સરકારના નવા નીમાયેલા...
દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે જનતા પરેશાન થઈ ઊઠી છે. મોંઘવારીના મારથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ર ઓકટોબરે રાજ્યભરમાં ખાસ ગ્રામસભાઓનું આયોજન રાજ્યની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની...
ગુલાબ વાવાઝોડા નબળું પડ્યું છે (Gulab cyclon) પરંતુ તેની આડઅસર રૂપે અરબ સાગરમાં શાહીન નામનું વાવાઝોડું (Shahin Storm) સર્જાયું છે. આ વાવાઝોડાના...
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...