કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે...
ગાંધીનગર: રાજ્ય (Gujarat)માં આજથી એટલે કે 15મી જૂનથી લવ જેહાદ્દ (Love jihad) વિરોધી કાયદ (law)ની જોગવાઈનો અમલ શરૂ થઇ ગયો છે. તાજેતરમાં...
આજે સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા...
રાજ્યમાં કોરોનાના કેસની પકડ ઢીલી પડતી જાય છે. પરિણામે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને દસ હજારની અંદર થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા...
રવિવારે નવી દિલ્હી પરત ગયેલા ભાજપના ગુજરાતના પ્રભારી આવતી કાલે સવારે ફરીથી પાછા ગાંધીનગર આવી રહ્યા છે. યાદવે પાર્ટી હાઈકમાન્ડને ગુજરાતની સ્થિતિથી...
વૈશ્વિક નિષ્ણાતોના મતે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોનાની 3જી લહેર આવી શકે છે. જેના પગલે ગુજરાતમાં સરકાર દ્વારા આ 3જી લહેરનો સામનો કરવા માટે...
આપ પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તા.14મી જૂને અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનાર ચૂંટણી માટે રણનીતિને...
છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5જી) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક...
આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (CM KEJRIWAL) એક દિવસ માટે મિશન ગુજરાત (MISSION GUJARAT) પર આવ્યાં છે. એક તરફ કેજરીવાલની ગુજરાત મુલાકાત અને...
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના...