JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ છે. જ્યારે અમદાવાદના 3 વિદ્યાર્થીઓ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત મનપા અને વલસાડમાં કોરોનાના 3-3 કેસ સાથે કુલ 14 નવા કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે આજે વધુ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું...
સુરત : 1 વર્ષ અગાઉ શરૂ થયેલી હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસના જહાજનો શાફટ દહેજ જેટી પાસે કાપમાં ટકરાઈને વાંકો વળી જતાં ફેરી...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના વધુ 34 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા અને વલસાડમાં 7-7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં...
રાજ્યમાં એક તરફ અતિવૃષ્ટિના કારણે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ધારાસભ્યો માટે આ વધારાની ગ્રાન્ટના 2 કરોડ...
આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે ગુરૂવારે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની ૧૮ મહિલાઓનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭નું વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો...
રાજયમાં યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે રાજયમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે હવેથી સરકાર દ્વારા કેફી દ્રવ્યો અંગે બાતમી આપનાર બાતમીદારો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપા અને વલસાડમાં કોરોનાના 6-6 કેસ સાથે કુલ 26 નવા કેસ નોંધાવા પામ્યા છે. બીજી બાજુ રાજ્યમાં...