ડીસા: બનાસકાંઠાના (Banaskantha) ડીસા (Disa) ખાતે માલગઢમાં (Malgadh) બનેલી લવજેહાદ બાદ ધર્મ પરિવર્તનની (conversion) ઘટનાને લીધે ભડકો થયો છે. આજે બનાસકાંઠાનાં ડીસા...
બનાસકાંઠા: રાજ્યના અનેક જિલ્લાઓમાંથી માઈ ભક્તો ભાદરવી પૂનમ પર અંબાજી (Ambaji) માતાના દર્શન માટે જતા હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો સેંકડો કિલોમીટર...
અમદાવાદ : રાજ્યની ભાજપ (BJP) સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) ઓબીસી (OBC) અનામત કાઢી નાખવાની વાત કરી રહી છે, ભાજપ અને આરએસએસ...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા...
ગાંધીનગર : યાત્રાધામ અંબાજીમાં (Ambaji) યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો...
ગાંધીનગર : રાજ્યની તમામ મેડિકલ કોલેજ (Medical Collage) સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી...
અરવલ્લી: અરવલ્લીના (Arvalli) કૃષ્ણાપુર નજીક ગમખ્વાર અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યા છે. જેમાં મા અંબાના (Ambaji) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને (Pedestrians) કાર...
નવી દિલ્હી : વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીના જન્મદિવસ (Birthday) નિમિત્તે ભાજપ (BJP) તેના પખવાડિયા સુધી ચાલનારા ‘સેવા’ અભિયાનના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં...
ગાંધીનગર: રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકસતી જાતિ (ઓબીસી)ને બંધારણની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) વસતીના ધોરણે અનામત આપવા...
ગાંધીનગર: હવે આગામી તા.10 અને 11મી સપ્ટે. એમ બે દિવસ માટે પીએમ (PM) નરેન્દ્ર મોદી ગુજરાતની (Gujarat) મુલાકાતે આવે તેવી સંભાવના છે....