251 આદિવાસી સાધુઓ-આગેવાનોનો 16 દિવ્યગ્રામ સૂત્રોનો ઐતિહાસિક સંકલ્પ કવાંટ: એક સમયે વટેમાર્ગુ અને મામેરૂ લઇને જતા આદિવાસીને ઝેરી તીરકામઠાથી ડરાવી લુંટી લેનાર...
પ્રતિનિધિ , સંખેડા: સંખેડામાં વહેલી સવારથી વરસેલા વરસાદ થી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સંખેડાથી હાંડોદ રોડ ઉપર...
ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 અને મેડિકલ હોસ્ટેલની...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના...
ગુજરાતના એક ડૉક્ટરે 12 જૂને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ રદ કર્યા પછી પોતાની પત્ની અને પરિવારનો આભાર માન્યા વગર રહી શકતા...
અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા બાદ, વિમાનની જાળવણીને લઈને તુર્કીની કંપની સામે ઉઠેલા આરોપો પર...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શવની ઓળખ થઈ ગઈ છે. રવિવારે તેમનો ડીએનએ મેચ થયો હતો. પરિવારના...
ધાનપુર: ધાનપુર તાલુકાના ધનાર પાટિયા ગામમાં આજે બપોરે અચાનક ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે દરમિયાન એક 15 વર્ષીય તેજલ બેન...
કાલોલ : સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણનું...
ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો ફફડી ઉઠ્યા(પ્રતિનિધિ) નડિયાદ, તા.14આણંદ અને નડિયાદ શહેર સહિત પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે....