બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જે નિર્દોષ ભારતીયો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિરૂપે બોડેલીના હિંદુ તથા મુસ્લિમ આગેવાનો...
બોડેલી: શુદ્ધાદ્વૈત પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક વૈષ્ણવોના પ્રાણાધાર શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548 મો પ્રાગટ્ય મહોત્સવ તારીખ 24 /4/ 2025 ને ગુરુવારના રોજ આવી...
ક્યારે થશે લોકાર્પણ તેની લોકો રાહ જુએ છે લાખો રૂપિયા ના ખર્ચે નવું પંચાયત ઘર બનાવવામાં તો આવ્યું પરંતુ બિન ઉપયોગી સાબિત...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી હતી. ભારત દેશના બંધારણના...
કંવાટ : બોડેલી ખાતે મહાવીર સ્વામી જન્મ જયંતીની ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસભેર શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના શ્રદ્ધાળુઓ...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લામાંથી પ્રોહી,જુગાર ની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના આધારે ગૌરવ અગ્રવાલ...