આણંદ તા 10ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અમૂલ ડેરીની બહાર ઉમેદવારોના સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે. આણંદ...
મકાનનુ પજેશન (કબ્જા)ની નોટિસ નીકળવાની જાણ કરવા સારુ 25 હજારનો વ્યવહાર નક્કી થયો આણંદ: આણંદના જિલ્લા ન્યાયાલય ખાતે સરફેસી એક્ટ હેઠળ લાંચ...
નડિયાદ એસ.આર.પી.એફ બટાલિયન દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ* *હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ તારાપુરના ખડા ગામ ખાતે એક એસ.ડી.આર.એફની ટીમ તૈનાત કરાઈ* આણંદ,સોમવાર::...
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું ખેડા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યા છે. નદીના ધસમસતા પાણી કાંઠા છોડી નજીકના ગામમાં...
લુણાવાડા: મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી. સંતરામપુરના માનગઢ ખાતે જવાના રસ્તા પર ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા એક ડુંગર...
આણંદ,શનિવાર:: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલી સૂચના...
આણંદ, શનિવાર::* પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં...
કપડવંજ:;લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી પાણી છોડવાની પરિસ્થિતિથી કપડવંજના અસરગ્રસ્ત ગામોને સૂચિત કરાયા છે. અરવલ્લી જિલ્લાની લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી આજરોજ...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.5ખેડા જિલ્લાના કઠલાલ મોટા બજાર વિસ્તારમાં આવેલા જાણીતા ઝુલેલાલ એમ્પોરિયમમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી...
લુણાવાડા: મહીસાગર જિલ્લાનાં કડાણા તાલુકાના તાત્રોલી ગામ પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘૂસી જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા પ્રવર્તી રહી...