પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીથી ગુજરાતના પાંચ વિકાસના પ્રોજેકટનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. જેમાં નવિનીકરણ પામેલા ગાંધીનગરના રેલવે મથક, રેલવે મથકના પ્લેટફોર્મ...
સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનિર્માણ કરશે. ગુજરાતમાં (Gujarat) આયુર્વેદ (Ayurved) શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 16મી જુલાઇએ કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરનાર છે સાથે જ મહત્વની યોજનાઓ દેશને સમર્પિત...
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.10ના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ગણિત વિષયના પેપરમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને...
નવી દિલ્હી: (Delhi) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે કોઈ પણ પ્રકારના વાહનનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ (RTO)...
અમદાવાદ: (Ahmedabad) આવતીકાલે એટલેકે સોમવારે અષાઢી બીજ પર જગન્નાથ પૂરી બાદ દેશના બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળશે. આ માટે...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત (Gujarat) તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમિયાન ભારે...
ભગવાન જગન્નાથની ( god jagannath ) ઐતિહાસિક 144મી રથયાત્રા ( rathyatra) સોમવારે પરંપરાગત રીતે કોરોના ( corona) સમય હોવાથી કર્ફ્યૂ ( curfew)...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં બુધવારે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અમદાવાદમાં આગામી તા.12મી જુલાઈ – અષાઢી બીજના રોજ...