અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર દિવસે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે. સવારથી જ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન માટે...
અમદાવાદ: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં રંગેચંગે 146મી જગન્નાથ યાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા સવારે જમાલપુર પગથિયાથી...
જુનાગઢ: જૂનાગઢમાં એક દરગાહને હટાવવાની નોટિસને લઈને શુક્રવારે સાંજે હોબાળો થયો હતો. સેંકડો લોકો દરગાહની પાસે ભેગા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર...
નવી દિલ્હી: વાવાઝોડા બિપોરજોયની દિશા ફંટાવાની હવે કોઈ શક્યતા દેખાતી નથી. આ તોફાની પવનો સાથેનું ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આવી...
ગાંધીનગર: અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય (Biparjoy) ઝડપથી ભારતના (India) દરિયા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રને...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારતનો (India) પહેલો લિથિયમ (Lithium) આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Plant) શરૂ કરવાનો નિર્ણય લેવાયો...
જામનગર: જામનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે....
રાજકોટ: આજકાલ બાગેશ્વર ધામના (BageshwarDham) ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShashtri) ચર્ચામાં છે. તાજેતરમાં બિહાર બાદ સુરતમાં (Surat) બે દિવસીય દિવ્ય દરબાર (DivyaDarbar) યોજાયો હતો,...
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel Son Anuj Patel) પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા...
સુરત: આ વખતે ઉનાળાની (Summer) અડધી સિઝન જાણે ચોમાસું (Monsoon) હોય તેવી રહી. અને હવે કાળઝાળ ઉનાળો અનુભવાય છે. ઉનાળામાં એક પછી...