1994 માં મનુભાઇએ તેમના એક પત્રમાં લખેલું કે ‘ગાંધી સવાસો નિમિત્તે આકાશવાણી રાજકોટે કાર્યક્રમોનું આયોજન કર્યું હશે.’ તેમનો આ દિશાનિર્દેશ કદાચ અમે...
એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યારાહ બારાહ તેરા…તેરા કરું તેરા કરું ગીન ગીન કે ઇન્તઝાર આજા પિયા...
આપણા દેશનો વસતીનો પ્રશ્ન વિવાદીત રહ્યો છે અને તે વિવાદ સાથે રાજકારણીઓને પણ રમવાનું ફાવ્યું છે અને તેથી આવતાં વર્ષે જ્યારે ઉત્તર...
ભારતીય કંપનીઓના મેનેજમેન્ટના વર્તનમાં ફેરફારની તાતી જરૂર છે. આપણે ત્યાં કહેવત છે કે ‘ગરજ પડે ત્યારે ગધેડાને પણ બાપ કહેવો’ આ જ...
દિલીપ – રાજ – દેવ… તમે એને ત્રિમૂર્તિ કહી શકો- તમે એને ત્રિદેવ કહી શકો..તમને ગમતા એવા હુલામણા નામથી પણ એમને સંબોધી...
જેતરમાં અમેરિકાની ડિફેન્સ રિસર્ચ સંસ્થા પેન્ટાગોનના એક રિપોર્ટથી દુનિયા અચંબામાં પડી ગઈ હતી! પેન્ટાગોને પોતાના આ રિપોર્ટમાં એવું સ્વીકાર્યું છે કે, આ...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....