ગુરુપૂર્ણિમા એટલે ગુરુએ આપેલા જ્ઞાનરૂપી નવા જીવનનું ઋણ ચૂકવવા માટે આદરપૂર્વક ગુરુને પૂજન અને વંદન કરવાનો દિવસ. મનુષ્યના જીવનમાં જન્મ આપનાર માતા...
સુસ્તી કે થાક? આ પોષક તત્ત્વોની ખામી હોઈ શકે …. ઋતુ ઉનાળાથી બદલાઈને ચોમાસામાં પરિવર્તિત થઈ છે. આ ઋતુ પરિવર્તનને કારણે ઘણા...
વિજ્ઞાન જૂથના સૌ વાલી-વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!!! કેમ કે સૌ પાસ થઇ ગયા. આનંદ-ઉત્સાહ છવાવવો જોઈએ તે છે નહીં કેમ કે હવે આગળની...
આપણી એક ગુજરાતી કહેવત છે, ‘‘વહુને અને વરસાદને કદી જશ ન મળે.’’ વહુ અને વરસાદ ગમે તેટલા સારા બને તો ય આપણી...
કેમ છો? વરસાદે જોરદાર બેટીંગ ફટકારી અને તન-મનમાં ઠંડક વ્યાપી ગઇ. એકાદશીની સાથે ચાતુર્માસનાં પણ પગરણ થઇ ગયાં…. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું...
નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં...
કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા...
# રાષ્ટ્રીય ધોરી માર્ગ અને પ્રવાસન સ્થળને જોડતા માલેગામની ધીમે ધીમે વિકાસની ગતિ તરફ હરણફાળ # જે-તે સમયે માળ પરથી માળેગાવ +...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...