નવી દિલ્હી: એલોન મસ્ક વિશ્વના ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં સૌથી મોખરે છે. તેઓ તેમના વેપારને વધારવાના સતત પ્રયત્નો કરતા હોય છે. સોમવારે રેગ્યુલેટરી...
यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत:।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाभ्यहम ।। જયારે જયાં અને જયારે ધર્મનું પતન થાય છે અને ધર્મનું ભારે વર્ચચ્વ જામે છે તે...
પિતામહ બ્રહ્માજી વ્યાસજીના મનનો આ ભાવ જાણી ગયા. ભગવાન વ્યાસની લોકકલ્યાણની ભાવના જાણીને પિતામહ બ્રહ્માજી તેમના આશ્રમ પર પધાર્યા. પિતામહ બ્રહ્માજીના દર્શન...
અયોધ્યાના રઘુવંશી રાજા દશરથ ત્રણ-ત્રણ પત્ની હોવા છતાં સંતાનસુખથી વંચિત હતા તેથી વ્યથિત રહેતા હતા. ઋષિ વશિષ્ઠે તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ...
આપણે બ્રહ્મનિષ્ઠ ગુરુની મહત્તા સમજ્યા હવે તે જ શ્લોકમાં परमां गतिम् કહીને ભગવાન બ્રહ્મવિદ્યાની મહત્તા જણાવે છે. “વિદ્યયાઽમૃતમશ્રુતે” જેવા અનેક શાસ્ત્રવચનો “વિદ્યા”...
આપણાં ભારતમાં કેટલાંય મહાન ગ્રંથો છે, જેમાં રામાયણ એક એવું મહાકાવ્ય છે, જેના માટે ભારતવાસીઓના જ દિલમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોમાં...
વર્ષો પહેલાંની વાત છે. એક જાણીતા ધર્મગુરુ ઠેરઠેર કથાઓ કરી પ્રતિષ્ઠા પામેલા. સમાજમાં તેમના શિષ્યો અને ધર્મપ્રેમીઓમાં તેમનું ખૂબ માન. તેઓ જ્યાં...
આજે શિક્ષણ વધ્યું છે તે છતાં મનુષ્યને ન શોભે તેવા પ્રસંગો સમાજમાં થતા જોવા મળે છે. શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન એ જ...
મુંબઈ: ભારતના શેર બજાર(Stock market)માં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ(Sensex)માં 1300 અંક વધતા 60,000ને પાર કરી 60359.44 પર પહોંચી ગયો...
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFC અને સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના મર્જર થવાનો (Merger) રસ્તો સાફ થઈ...