નવી દિલ્હીઃ દિવાળી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હા, સૂત્રોને ટાંકીને જે અપડેટ બહાર આવ્યું છે...
ળે પળે બદલાઈ રહેલા આજના સમયમાં કોઈ નવી વાત કે વિચાર મૂકવો પડાકરજનક છે; પણ આ પડકાર ઝીલીને ભવિષ્યવેત્તા યુવાલ નોઆ હરારી...
સુરતઃ સુરતની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં 19મી જાન્યુઆરી, 2024 ના રોજ...
સુરતઃ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદભાવના વૃધ્ધાશ્રમના પરમાત્માનંદ સરસ્વતીજી સુરતની મુલાકાતે હતાં. તેમણે સાંપ્રત સમયમાં વૃધ્ધાશ્રમની જરૂરિયાત અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં...
ખરાબ હવામાન અને મોંઘા શાકભાજીને કારણે સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને 5.49% થઈ ગઈ છે. ઓગસ્ટમાં તે 3.65% હતી. આ 9 મહિનામાં...
બરાઈચઃ યુપીના બહરાઈચ જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપી થઈ હતી. આ ઘટનામાં બે લોકો...
સુરત: કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી...
નવી દિલ્હીઃ દેશનો સૌથી મોટો આઈપીઓ (IPO) આવતા અઠવાડિયે આવી રહ્યો છે, જે એલઆઈસી (LIC), પેટીએમ (Paytm) અને કોલ ઈન્ડિયા (Col India)...
ભારતીય શૅરબજારમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 230.05 પોઈન્ટના ઘટાડા સાથે 81,381.36 પોઈન્ટ પર અને નિફ્ટી...
મુંબઈઃ રતન ટાટાના મૃત્યુ બાદ ટાટા ગ્રુપની કમાન કોણ સંભાળશે તેની પર સસ્પેન્સ સર્જાયું હતું. આજે ટાટા ગ્રુપની બેઠક મળી હતી, જેમાં...