બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન...
નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના...
પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં...
તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ...
રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે મા-અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં છે. જેમાં...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની...
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડા સાથે નવા 848 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 126 , વડોદરા મનપામાં 126, સુરત મનપામાં...
રાજ્યમાં કોરોનાની બીજી લેહર દરમ્યાન રાજયમાં 1000થી ઓછા કેસો નોંધાયા છે ત્યારે રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે...