આવતીકાલ ગુરૂવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોરોનાને કારણે ચુસ્ત ગાઈડલાઈન...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે શેરી ગરબાને કોરોનાની આચારસંહિતાના અમલી કરવાની શરતે મંજૂરી અપાઈ છે. જો કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાની મંજૂરી...
કોલસાનો જથ્થો મર્યાદિત હોવાથી વીજ ઉત્પાદનમાં કાપ આવશે, તેવી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ અંગે કરેલી જાહેરાત...
રાજ્યમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. એન્ટી સાયકલોનિકલ સરકયૂલેશન તેમજ ભેજનું પ્રમાણ ઘટ્યું છે, તેના પગલે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન આજથી જ...
રાજ્યમાં બુધવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 6 કેસ સહિત કુલ નવા 21 કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 5, સુરત મનપામાં...
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર...
મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે...
2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી...
ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે સાંજે પડી જશે, તે પછી મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકોનો દોર...