લાખો ક્રાંતિવીરો અને સ્વતંત્રતા સેનાનીઓના રકતની નદીઓ વહી છે ત્યારે આ તિરંગો આજે ગૌરવથી ગગનમાં ફરકી રહ્યો છે. તેના માનમાં આઝાદીનો અમૃત...
તા. 3.1.22 ‘ભગવાન નથી તો નથી’ એન.વી. ચાવડા, કડોદના ચર્ચરુપત્રના અનુસંધાને જણાવવાનું કે ભગવાન છે જ છે. નરેન્દ્ર દત્તે રામકૃષ્ણ પરમહંસને પૂછેલું...
સુરતમાં તો શું પણ અનેક જગ્યાઓએ ગટરમાં ઊતરતા બિચારા ભાઇઓ સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા ઉતરે છે એ પણ શહેરીજનો માટે. શું...
હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને...
સામાન્ય રીતે ક્રોધ એટલે ગુસ્સો. કોઈ વ્યકિતને વાતવાતમાં ગુસ્સો આવે અથવા સ્વભાવ જ ગુસ્સાવાળો હોય, ક્રોધને મનુષ્યનો વેરી કહ્યો છે. વ્યકિતએ કરેલા...
ઘરના પ્રવેશદ્વારે-બારણે ‘ભલે પધારો’નાં તોરણો અદૃશ્ય થઈ ગયાં છે. આવો, પધારો એમ કહી આદરમાન, સન્માન આપવાની રસમ ભૂલાતી જાય છે. નવું વર્ષ...
ભારતમાં બિમારુ રાજયોનો કાલ્પનિક સમૂહ ત્રણેક દશકથી અસ્તિત્વમાં છે. મતલબ કે બિમારુ શબ્દપ્રયોગ વ્યવહારમાં આવ્યો છે. બિમારુ એટલે બિહાર, મધ્ય પ્રદેશ, આન્ધ્ર...
રાજયભરમાં હેડ કલાર્કની પરીક્ષાનુ પેપર ફૂટી જવાના કારણે 85,000 જેટલા ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. રાજય સરકારે આ પરીક્ષાનું પેપર રદ કરીને...
આજે રાજયમાં અંશત: વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જયારે ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે હવામાન વિભાગે ચેતવણી આપી હતી...
ગાંધીનગર: (Ahmedabad) અમદાવાદ હવે કોરોનાની (Corona) ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે , જેના પગલે અમદાવાદના માથે જોખમ તોળાઈ રહ્યું છે....