લીમખેડા: લીમખેડા દાહોદ હાઇવે રોડ પર દાભડા ગામે વહેલી સવારમાં એસટી બસને ટેન્કરે પાછળ થી પુરઝડપે ટક્કર મારતાં બસમાં સુઇ રહેલા દશ...
મલેકપુર : વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળામાં નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની બન્ને બાજુ યોગ્ય માટી પુરાણ ન કરતાં આ...
નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગ્રામપંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને બિલોદરાના બે કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી વેચી...
આણંદ : આણંદ જિલ્લામાં ચોમાસાની પુર્વ તૈયારી રુપે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. આથી...
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી A.P.J અબ્દુલ કલામનો એક બહુ જ પ્રખ્યાત સુવિચાર છે કે ‘ સપનાંઓ એ નથી જે આપણે રાત્રે ઊંઘવામાં...
એવું કહેવાય છે કે તંબાકુના સેવનથી દર વર્ષે દુનિયાના 8 મિલિયન લોકો પ્રભાવિત(રોગિષ્ઠ) થાય છે. ભારત તંબાકુના નિકાસમાં બ્રાઝીલ, ચીન, અમેરિકા, મલાવી...
આજે લગભગ ગીરમાં 600 સિંહ છે, જે 1500 સ્કવેર મીટરના એરિયામાં રહે છે. હવે આટલો એરિયા એને નાનો પડે છે. રાજાને મુક્તપણે...
શાહ’ અટક હોય એટલે જૈન હશે, વાણિયા હશે એમ ન ધારવું. મુસ્લિમ પણ હોય શકે ને પંજાબી પણ હોય શકે. ‘શાહ’ અટક...
સુરત મહાનગરપાલિકા દ્વારા 1987માં ક્લાર્કની ભરતી કરવામાં આવેલી. એ પછી ખૂબ જ લાંબા સમય પછી 2013માં SMC દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત...
ન્યાયની હંમેશા ગરિમા જળવાઇ રહે તેવો અભિગમ ધરાવતા અને ન્યાયના પ્રહરી સમાન વલસાડના પારસી -જરથોસ્તી સમાજના યુવાન – હાઇકોર્ટના ધારાશાસ્ત્રી જમશેદજી –...