નડિયાદ: નડિયાદના વીસેક જેટલાં ભક્તો પદયાત્રા કરી મહુધા તાલુકાના મીનાવાડા ખાતે આવેલ દશામાતાના મંદિરે ધજા ચઢાવવા માટે જઈ રહ્યાં હતાં. દરમિયાન મહુધા...
આણંદ : આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના શંકાસ્પદ કેસો જણાતાં જ કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ આ અંગેની...
આણંદ : આણંદમાં પોતાના ભથ્થા વધારાની માગણીને લઇ હડતાલ પર ઉતરેલા વેટરનરી ડોક્ટર્સ દ્વારા બુધવારના રોજ સાંકેતિક રીતે લોહીથી પત્રો લખવામાં આવ્યાં...
આણંદ : દેશમાં પાંચ દાયકા બાદ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં અમૂલ (ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન...
નડિયાદ: હેમદાવાદ રેલ્વે આઉટ પોલીસચોકીમાં ફરજ બજાવતાં એક કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ ગામમાં જ રહેતાં એક માથાભારે શખ્સ સામે પોલીસમાં ફરીયાદ નોંધી...
દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે એ પુરવાર થયેલી હકીકત છે અને એટલે દારૂબંધી હોવી જરૂરી છે. આ અંગે તા.૨૮...
વરસાદે વિરામ લીધો છે.પ્રવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ભોળાનાથ મહાદેવદાદા ના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી રહી છે.શ્રાવણ માસમાં તહેવારોની હેલી થશે.શ્રાવણના પર્વમાં...
બોટાદ જિલ્લામાં અને ધંધુકા પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઘણાં ગરીબ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે એમના કુટુંબનું શું થશે, એ વિચારે હૃદય...
૧૯૪૭માં જ્યારે આઝાદી મળી ત્યારે અમે ગુજરાતી શાળા નંબર એકમાં ભણતા હતાં. એ વખતે દરેક વિદ્યાર્થીને મીઠાઈનું પૅકેટ અને નવી બે આની...
વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન આર.એસ.એસે તાજેતરમાં જણાવેલ છે કે દેશમાં રોટી, કપડાં ઔર મકાન સસ્તાં હોવાં જોઇએ. દેશમાં આજે જીવનજરૂરી વસ્તુઓ...