તારીખ 19/1/2025 નાં રોજ જયંતીભાઈ પટેલનો પત્ર વાંચ્યો. LED લાઈટ પર કાર્યવાહી થવી જોઈએ કારણ શું? એક દિવસમાં ફરવા જવાનુ હોય તો...
થોડા દિવસો પહેલા કેન્દ્રીય હાઈવે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરશ્રી નીતિન ગડકરીજીએ પ્રદુષણને કારણે મને દિલ્હી આવું પસંદ નથી તેવું જણાવ્યું. દૈનિક અખબારમાં અવરનવર દિલ્હીમાં...
મહાકુંભ ૨૦૨૫માં પધારેલ સાધુઓ પૈકી એક સાધુશ્રીએ ઇંટરવ્યૂમાં સુંદર વાત કહી. મંદિરો, મસ્જિદો, ગિરિજાઘરોમાં ઈશ્વરને શોધતાં લોકોને સુંદર શિખામણ આપતાં એમણે કહ્યું,...
દરરોજ સવારે છાપું ખોલતાં ની સાથે જ આપણને કોઈ ને કોઈ પાન ઉપર ગંભીર કે ગમખ્વાર અકસ્માત થયાનાં સમાચાર વાંચવા મળે છે....
નર્મદા યોજનાના કારણે ડુબાણ ક્ષેત્રમાં જતાં ગુજરાતનાં પ્રથમ ૧૯ ગામડાંઓનાં ૧૧૦૦૦ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃસ્થાપિત કરવા ગુજરાતે રાજ્યમાં માનવીય અભિગમ અમલમાં મૂક્યો. ૧૯૮૪-...
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમનથી ઘણા વિશ્વ નેતાઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ભારત પણ તેમના બીજા કાર્યકાળની સંભવિત અસર માટે તૈયારી...
આપણા દેશમાં ભાષા જેટલા રાજ્ય એટલા વેશ છે અને રાજ્યમાં પણ બાર ગાવ બોલી બદલાય છે,ત્યારે ભાષાવાદના નામે રાજકીય રોટલા શેકીને સત્તાની...
એક સમય એવો હતો કે ખેતરમાં કામ કરવા માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મજૂરો મળી રહેતાં હતાં અને ખેતીકામ સરળતા-ઝડપભેર થતું હતું- પરંતુ...
‘ગુજરાતમિત્ર’ સત્સંગ પૂર્તિના અધ્યાત્મ દર્શન લેખમાં વિદેહ અમરત્વ વ્યાસ પુત્ર શુકદેવજી અનુપભાઇ શાહની કલમે ઘણા સમયથી વાંચીએ છીએ. આ અનુપભાઇનો અધ્યાત્મ વિદ્યાના...
જેવાં કર્મ કરો તેવું ફળ ભોગવો જન્મ જન્માંતરના ફેરાવાળી વાત સાચી હોય કે ના હોય પણ કુદરતના વિજ્ઞાનમાં કર્મનું ફળ છે. અત્યારે...