વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી કર્યા બાદ ચરી પુરાણ કરીને રોડનું ડામર કામ કરવામાં વેઠ ઉતારે છે તેનો...
વડોદરા : શહેરની એમ.એસ.યુનિવર્સીટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. અગાઉ નમાજ પઢવાનો મામલો, વિદ્યાર્થીની, મહિલા પ્રાધ્યાપકની છેડતી તો...
નડિયાદ: કપડવંજ તાલુકાના નાની સુલતાનપુરમાં રહેતાં પિતા-પુત્રએ ખોટા વેચાણ બાનાખતના આધારે જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે, જમીનના મુળ માલિકે તપાસ...
આણંદ : કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલમાં પ્રવેશ માટેના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરી પ્રવેશ કાર્યવાહી કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા જ...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલા અતિતીવ્ર ચક્રવાત ‘બિપરજોય’ એ ઘણા જિલ્લાઓમાં મોટા પાયે નુકસાન પહોચાડ્યુ હતું. આ વિકટ સમયમાં ખેડૂતોના બાગાયતી પાકોમાં થયેલ...
વિરપુર : વિરપુર તાલુકાની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પર તો ક્યાંક કોકના ઘરમાં કે પછી પાણી પુરવઠા...
નડિયાદ: માતરમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમે પશુઓને કતલખાને લઈ જતું વાહન રોક્યું હતું. જે બાદ એક કાર્યકર આ વાહનને પોલીસ મથકમાં મુકી...
‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં તાજેતરમાં જ એવા,એવા સમાચારો વાંચવામાં આવ્યા છે કે, મનપા દ્વારા કરવામાં આવેલા ધોળા હાથી ( મરામતના કાયમી ખર્ચાવાળા ) સમાન...
સુશાસન, સુવ્યવસ્થા, સુવિચાર અને સુરક્ષા આ ચાર સૂત્રમાં પ્રજા અને શાસનકર્તા બંધાયેલા હોય તો રાજા અને રાજ્યને સુરાજ્યનું બિરુદ મળે છે. હિન્દુસ્થાનની ...
હમણાં જ 21મી જૂન (બુધવાર)ના રોજ વિશ્વ યોગ દિનની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ. 2014માં યુનાઈટેડ નેશન્સમાં આપણા વ.પ્ર. નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું...