આ વિષયમાં તા.૨૪ એપ્રિલ, ૨૦૨૫નો અને અન્ય વિષય પર તા.૨૭ એપ્રિલ,૨૦૨૫નો ગુજરાતમિત્રનો તંત્રીલેખ વાંચવા જેવો છે. અત્યંત ઉલ્લેખનીય લેખ છે. કાશ્મીરના પહેલગામમાં...
જૂન-૨૦૨૪માં કાશ્મીરની ટૂર કરવાનું બન્યું. શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, દૂધપથરી અને પહેલગામની મુલાકાત લીધી. આ પ્રદેશને કુદરતે બેનમૂન સૌંદર્ય બક્ષ્યું છે. પાઈન, દેવદાર,...
આપણે ત્યાં લગ્ન પ્રસંગની દરેક સમાજના અલગ રીતે રિવાજો ને પરંપરા છે. લગ્ન જે સૌથી વધારે ખુશીઓનો પ્રસંગ છે. આ સમયે ગમેતે...
શિક્ષણ, સંસ્કાર અને ટેક્નોલોજીના સમન્વય થકી અંકલેશ્વરમાં અગ્રીમ હરોળની સ્કૂલમાં ગણના પામી રંગ ઈન્ટરનેશનલ હાઈસ્કૂલ અમેરિકાની ધરતી પર ઉચ્ચ ડિગ્રી મેળવનારા પૃથ્વીરાજસિંહ...
દરિયાઈ પટ્ટી પર આવેલું અને ઓલપાડ તાલુકાનું નાનકડું ગામ સોંદામીઠા આજે વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. 736ની વસતી ધરાવતા સોંદામીઠા ગામ...
ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ ચીન અને પાકિસ્તાનને જુદાં પાડવા ભારત માટે અશક્ય છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર દાવો...
ચીન પર અને ભારત સહિત ઘણા દેશો પર અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આકરા આયાત ટેરિફ ઝીંક્યા છે. જો કે હાલ ચીન સિવાયના વિશ્વના...
બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે ‘‘બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે...
માળી જ્યારે બાગમાં છોડ રોપે છે ત્યારે, છોડ આમતેમ નમી પડતો હોય છે. એને સીધો અને વ્યવસ્થિત કરવા માટે માળીએ કેટલાક સપોર્ટ...
૨૩મી એપ્રિલ, ૨૦૨૫નાં ચર્ચાપત્ર વિભાગમાં ’સોનાનો મોહ શા માટે?’શીર્ષક હેઠળના ચર્ચાપત્રની રજૂઆતનો વિરોધ કરવાનો હેતુ નથી જ. પણ સોનાનાં ઘરેણાંની ઉપયોગીતા વિષે...