અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૯૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મૂળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર...
રાજનીતિમાં જે કોઈ મહત્ત્વની ઘટનાઓ ઘટતી હોય છે, તેમાં જાહેરમાં જે કામગીરી દેખાતી હોય છે તેના કરતાં પડદા પાછળ કોઈ અલગ જ...
ખાંભલા ગામની સુવિધાઓખાંભલા ગામની મધ્યમાંથી પસાર થતો રસ્તો મહારાષ્ટ્રને જોડતો રસ્તો હોવાથી અને ગામથી માત્ર ત્રણ કિ.મી.ના અંતરે મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી...
વાંસદા તાલુકાના છેવાડા અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને, ડુંગરની વચ્ચે આવેલું ખાંભલા ગામ આજે ધીમી ગતિએ અનેક પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે....
મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક અહેવાલો આપ્યા.અમેરિકાનું અંગ્રેજી અખબારે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની...
ડૉ.જે.એમ. નાયકે એમના ચર્ચાપત્રમાં “આજના યુવાનોના મોબાઇલના વળગણ” (એડીક્શન) અંગે સાચુ જ કહ્યુ છે કે મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનોને આ પ્રકારના...
આજે ભારતીય મીડિયાની વિશ્વસનીયતા નિયતા કેટલી છે? છેલ્લા થોડા વર્ષોમાં એનો ગ્રાફ સતત ઉતરતો જ જાય છે. એક જમાનો હતો દૂરદર્શન પર...
પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. પરંતુ શનિવાર 10/5/2025 ના રોજ અમેરિકાની મધ્યસ્થીથી સીઝફાયર કરવા ભારત...
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો પ્રારંભ પહેલગામ હુમલાથી થયો ત્યારે પણ સવાલો પેદા થયા હતા કે જમ્મુ-કાશ્મીરમાં આટલું જડબેસલાક સુરક્ષા નેટવર્ક છે...
જેમની હિન્દુ ઓળખ સ્પષ્ટ કરાવ્યા પછી મારી નખાયેલા તે 26 ભારતીયોએ પાકિસ્તાન સામે પૂર્ણ પ્રકારના યુદ્ઘનું જાણે આહવાન કર્યું હતું. ભારત સરકાર...