ગોધરા: ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ના નેતૃત્વ હેઠળ કોિવડ 19 મહામારીના કપરા સમયમાં આ યુનીવર્સીટીએ અનેક ક્ષેત્રે વિવિધ કામગીરી...
દાહોદ: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લાના...
નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાંપાર્ક કરેલ એક આઈશરમાં ક્રુરતા પૂર્વક રીતે ભરેલાં અબોલ પશુઓને કતલખાને ધકેલવામાં આવનાર હોવાની બાતમીને આધારે ગોરક્ષકો...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શારદા મંદિર રોડને કેટલાક મહિનાઓ પહેલાં ખોદવામાં આવ્યા બાદ તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા તેનું યોગ્ય પુરાણ...
મોડાસા: ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જે વાંચી ભલભલા કઠણ હૃદયના...
દાહોદ: લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ...
વડોદરા: વડોદરા શહેર નજીક ઉંડેરા ગામ પાસે ગુરુવારે રાત્રે રોડ ઉપર આળી આવેલી ગાયે વૃદ્ધ મોપેડ ચાલકને અડફેટે લેતા તેઓ જમીન પર...
વડોદરા : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સર્વે હાથધરવામાં આવ્યો હતો.ત્યારબાદ દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સૂચિ...
રાજકોટ: જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્પલ રોપ-વે બંધ રહેશે. આગામી તા. ૭ થી જુનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાવાનો...
રાજકોટ: જામનગર રોડ ઉપર પરાપીપળિયા નજીક બનનાર એઈમ્સમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી...