આ વર્ષે માર્ચ આવતાની સાથે જ ગરમીએ તેનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં 1 લી એપ્રિલે તાપમાનનો પારો 34 ડિગ્રી...
ટી.વી.નું ઘરમાં આગમન થયું ત્યારથી શ્રી રજતશર્મા દ્વારા સંચાલીત રાત્રે નવ વાગ્યે આવતાં સમાચારો સાંભળવાની આદત સાથે વિશ્વાસનિયતા પણ ખરી. ઝીણામાં ઝીણી...
મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે. જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં થવાની છે તેમાં મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ...
તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી...
‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે...
હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો. પાકિસ્તાને, હારના ફળ...
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
વડોદરા: તરસાલી પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. જયારે સાત વ્યક્તિ હજી સુધી સરકારી અને ખાનગી...
વડોદરા: શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું રામનાથ સ્મસાન અને રામનાથ તળાવની હાલત તંત્રની ઉપેક્ષાને કારણે કફોડી બની છે. ત્યારે વિસ્તારમાં સામાજીક કાર્યકર્તા...