ઉત્તરાખંડમાં ત્રણ જ મહિનામાં ત્રીજા મુખ્ય પ્રધાન લાદવા પડયા ત્યારે ગંધ પારખવામાં નિપુણ મનાતા પક્ષ માટે પ્રશ્નો જાગે છે. આ યાતના અહીં...
‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ કણી નવ લાધશે’….ગુજરાતી ભાષામાં આ કહેવત કહેવામાં આવી છે પરંતુ સત્ય એ છે કે ભૂખ્યાજનનો જઠરાગ્નિ મોટાભાગે...
કેવડીયા કોલોની: કેવડીયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ પ્રથમ ઇ વ્હેહિકલ સીટી તરીકે જાહેર કરી હતી તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા...
વડોદરા: આમ આદમી પાર્ટી આજે ડુંગળી લઈ ને પોલીસ ભવન ખાતે પહોંચી હતી. ગરીબ શ્રમજીવી પથ્થરવાળા પાસે 20 કિલો ડુંગળી રૂપિયા બદલે...
કોઈ માને ન માને પણ ખાન ત્રિપુટીનો જ નહીં ‘ખાન-દાન’ નો સમય પૂરો થઈ ગયો છે પણ તેઓ એવા નથી કે 5-6...
પૂજા હેગડે એ બાબતે તો પોતાના વિશે મગરુરીથી કહી શકે જ કે તેનામાં સંજોગોને લડવાની ત્રેવડ છે. ‘મોંહે જો દડો’ માંથી ય...
રશ્મિકા મંદાનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેન્સને કહેલું કે તમારે જે પૂછવું હોય તે બિંદાસ પૂછો. એક જણે કહયું, ‘પૂછવું કાંઇ નથી પણ...
કેન્દ્ર સરકાર અને ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી દ્વારા સીનેમેટ્રોગ્રાફી એકટ સંશોધન 2021 ઉપર ટોલીવુડ, બૉલીવુડ, કોલીવુડ સહિત મરાઠી ઇન્ડસ્ટ્રી તમામ પ્રોડ્યુસર, એક્ટર વિરોધ...
ફિલ્મમેકર રામ કમલ મુખરજીનો જન્મ નોર્થ કોલકાત્તામાં થયો છે, મૂળમાં તો રામ પત્રકાર છે અને ‘’સ્ટારડસ્ટ’’ મેગેઝીનમાં એડિટર હતા, પ્રિન્ટ મીડિયાથી અચાનક...
આમીર ખાનની ઓળખ મિસ્ટર પર્ફેકટનિસ્ટની છે પણ ફિલ્મ મેકીંગ પૂરતી. સ્ત્રી સંબંધો બાબતે તે કયારેય પર્ફેકટ પૂરવાર નથી થયો. કયારેક થાય કે...