વડોદરા: એક તરફ રાજય સરકાર વધુ લોકોને રસી લે તે માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી તરફ લોકો રસી લેવા માટે...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ...
આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે...
દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા...
૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ...
અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ...
માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક...
આણંદ: દેશમાં ગાંજાની હેરાફેરી વધી છે.યુવાનોમાં સિગરેટ ની જેમ ગાંજાનો શોખ વળગ્યો છે.નશાના આ વ્યાપારમાં ટેરર ફંડીગની ગતિવિધિ વધી હોઈ આણંદ સહિત...