વાસી ખોરાકથી થતાં ગેરફાયદા વિશે આપણે જાણ્યું. હવે આ અંકે આપણે એ સમજીએ કે વારંવાર ગરમ કરવાથી ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોને શી...
કેમ છો? મજામાં ને?કોરોના પછી ઘણા સમયે ઉત્સવોનો ઉત્સાહ લોકોમાં જામ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી પછી પર્યુષણ અને ગણેશચતુર્થી.. આશા રાખીએ કે...
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના 1925 માં કાનપુર ખાતે થઇ. જેના મુખ્ય ફાઉંડર એમ.એન.રોય અને ચારુ મજમુદાર હતા, લક્ષ્ય હતું. જાતિવિહીન સમાજની રચના....
આમ તો આપણે હમેશાં વિકસિત દેશો સાથેની સરખામણી સહજ કરી લઇએ, ખોટું જરા પણ નથી, જો સરખામણીની શરૂઆત કરીએ તો સરકારી કચેરીથી...
મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું...
ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક...
આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની...
આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ ઓર્ગેનીક ફાર્મીંગમાં પ્રવાહી જૈવિક ખાતર અને જૈવિક...
સંતરામપુર : સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્યુશનમાં આવતી સગીરા પર સંતરામપુરના જ યુવકે નજર બગાડી હતી. આ સગીરા 13મી જુલાઇ,21ના રોજ ટયુશનમાંથી...