દિલ્હીના ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુસ્તક મેળાને પેઢીઓની સ્મૃતિનો સાંસ્કૃતિક સંસ્કાર ગણાવ્યો હતો અને કહ્યું...
આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી બાબતે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બૂટલેગરો અને તેમની મંડળીઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ કટિબધ્ધ હોવા છતાંય આ બૂટલેગરો...
આપણાં રાજ્યમાં એવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે વિવિધ ટ્રસ્ટ/મંડળો દ્વારા માત્ર સેવાની ભાવનાથી શરૂ કરવામાં આવી હતી. આજે પણ આવાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તંજાવુર જઈને ચોલા સામ્રાજ્યના મહાન રાજવીને અંજલિ અર્પણ કરી હતી. રિચાર્ડ ઈટન તેમના પુસ્તક ‘ઈન્ડિયા ઇન ધ...
હમણાં જ પૂરી થયેલી એન્ડરસન – તેંડુલકર ટેસ્ટ શ્રેણીમાં શુભમન ગિલે ૭૦૦ કરતા વધુ રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે ૨૦ કરતા વધુ વિકેટો...
2025ના વર્ષના વિમ્બલડન ચેમ્પિયન યાનિક સીનર ટુર્નામેન્ટ જીત્યા બાદ કોઇ પણ જાતની પાર્ટી કર્યા વગર અને ટેલીવિઝન પર ઇન્ટરવ્યૂ આપ્યા વગર સીધો...
1961માં દેશની પ્રચલિત સાઈકલ નિર્માતા કંપની એટલાસએ કંપનીની 10મી વર્ષગાંઠના અનુસંધાનમાં એક મહિલા સાડી પહેરીને સાઈકલ ચલાવતી પ્રદર્શિત કરી હતી, જે પછી...
વેપારીઓ, સરકારી ઓફિસો, શાળા અને કોલેજો ઈત્યાદિનું ગુમાસ્તા ધારા હેઠળ દર રવિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. સમગ્ર અઠવાડિયા દરમ્યાન કાર્યનું ભારણ...
દેશની જનતાએ ભ્રષ્ટાચારથી ત્રાસીને 2014માં કેન્દ્રની કોંગ્રેસ સરકારને ઘરભેગી કરી મોદીની ભાજપ સરકાર બનાવી. હવે એના રાજમાં તો ભ્રષ્ટાચાર આસમાને ચડયો છે....
મહાત્મા ગાંધીને ચાર પુત્રો હતા. તેઓ તેમના બે મોટાં બાળકો, હરિલાલ અને મણિલાલને ખૂબ પરેશાન કરતા હતા અને ત્રીજા પુત્ર, જેનું નામ...