હજારો સાલ નરગિસ અપની બેનૂરી પર રોતી હૈ તબ જાકર રમન મે હોતા હૈ દિદાવર પૈદા, ડો. અલ્લભા ઇકબાલ સાહેબની આ રચનાથી...
ઉપરોક્ત શેર કહેવાય કે પા-શેર એની તો ખબર નથી પણ જ્યારે મારે પરાણે કવિ થવું હતું ત્યારે લખેલું. પ્રેક્ટિકલી જુઓ તો વાત...
વિશ્વમાં અનેક ધર્મ છે. એના અસંખ્ય અનુયાયીઓ છે. તે લોકો પોતાના ધર્મ પ્રચારાર્થે, પ્રસારાર્થે ઉપાયો શોધતાં રહે છે. પ્રલોભનો આપીને લોકોથી ધર્માંતરણ...
દેશના ભાવિ એવા બાળકના હાથમાં ભણવાના અને રમવાના સાધનો હોય તો તેને સાચા અર્થમાં વિકાસની નિશાની ગણી શકાય. પરંતુ ગુજરાતમાં બે હજારથી...
પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી અદભુત ઐતિહાસિક ઘટનાઓ જોવા મળે છે, જે અકલ્પનીય ઘટનાઓ માત્ર ઈશ્વરની સહાયથી જ શક્ય બનવા પામેલ, માનવ શક્તિથી નહીં....
વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં મોબાઇલ ફોન જેવા ઉપકરણોના ઉપયોગનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેના ઘણાં હકારાત્મક પાસાઓ સાથે તેની ગંભીર...
રતીય સંસ્કૃતિ અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે. અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રત્યેક તત્ત્વ અધ્યાત્મ દ્વારા અનુપ્રમાણિત થયેલું છે. અહીં મંદિરથી પ્રારંભીને આયુર્વેદ...
સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું....
અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ શું છે? અનેક વાર ભગવાન પાસે સાંભળવા છતાં હવે અર્જુનને પકડાયું કે આ એવું...
મનુષ્ય પળે પળે હું અને મારુંનો શબ્દ પ્રયોગ કરતો રહે છે. તેમ છતાં તેને પૂછવામાં આવે કે હું બોલનાર આપ કોણ છો?...