વડોદરા : મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદનમાં વળતર મેળવવામાં તંત્ર દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે માનસિક હેરાનગતિ કરવામાં...
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું હતું, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે 3833.49 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું...
વડોદરા : શહેરમાં કોરોનાની ગતિ મંદ પડી છે.કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતમાં ધીમે ધીમે કોરોના સંક્રમિત વ્યક્તિઓનો આંક વધવા માંડ્યો હતો.હાલ છેલ્લા કેટલાક...
વડોદરા : શુક્રવારી બજાર પાલિકા દ્વારા બંધ કરવામાં આવતા જેને લઇને વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. મહિલા વેપારીઓ વિશ્વ હિન્દુ યુવા અને...
અગાઉ ના લેખમાં ‘ૐ–હિન્દુ સનાતન ધર્મ-પંચાયતન’(પંચદેવ)ને ધ્યાનમાં રાખીને જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો તેને આગળ ધપાવીએ.શ્રુતિમાં કહ્યું છે.અપૂર્વ અનન્તરો અબાહ્યોઅન્પર પ્રણવો અવ્યય:સર્વસ્ય...
ભારતની મંદિર સંસ્કૃતિ પૌરાણિક, અદ્ભુત અને અનુપમ રહી છે. આપણા સૌનું આસ્થાકેન્દ્ર મંદિર રહ્યાં છે. ઇસ્કોન અને સ્વામીનારાયણ પંથ દ્વારા નૂતન મંદિરોનું...
કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના આદ્યસ્થાપક સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર ગુજરાત રાજયના ખેડા જીલ્લાના આણંદ તાલુકાના સારસા ગામથી દસેક માઇલ દૂર કાસોર ગામની...
જળધારાશિવલિંગ પર જલની અખંડ ધારા થાય છે તે અખંડ ચિંતન કે અખંડ શિવધ્યાનનું પ્રતીક છે. આ જલધારા દ્વારા એમ સૂચિત કરવામાં આવે...
ભગવાનના વ્યાપક સ્વરૂપના પરિચય પછી હવે તેમનાં નામ-સ્મરણનો મહિમા સમજીએ. અત્યાર સુધીની સદીઓએ માનવ જાતને શું આપ્યું છે? નોબેલ વિજેતા શ્રી ટી.એસ....
આળસની પરિભાષા સૌને સુવિદિત જ છે. પોતાના કે પોતાને સોંપાયેલાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખવી, બેદરકારી રાખવી, તેને યોગ્ય સ્વરૂપમાં ન કરવા અને...