ગાંધીનગર : ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ભરઉનાળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ, કરા અને તેજ પવન...
ગાંધીનગર : રાજ્યમાં આગામી તા. ૨૧ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કૃષિ વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. હવામાન વિભાગ...
અમદાવાદ : નકલી નોટોના કારોબારમાં સંડોવાયેલી ગેંગની મહિલા સાગરીત અમદાવાદના વાડજ વિસ્તારની રહેવાસી છે, અને તેના લગ્ન સુરત ખાતે થયેલા છે. પ્રાથમિક...
અમદાવાદ, તા. 19 શ્રી કષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે આજે તા. ૧૯ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર...
અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ સાથે મહત્વપૂર્ણ ઓપન હાઉસ સત્રનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદ: ગુજરાતમાં હાલ હવામાનમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. એક તરફ રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, જ્યારે બીજી તરફ...
ગાંધીનગર: રાજ્યમાં તા. ૨૧ અને ૨૨ માર્ચે “શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર-૨૦૨૬”નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી...
અમદાવાદ: સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ હરિભાઈ ગજેરા સહિતના આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી અંદાજે રૂ. ૧,૯૦૦ કરોડની છેતરપિંડી અને દસ્તાવેજોમાં છેડછાડ મામલે ગુજરાત હાઈકોર્ટે...
ગાંધીનગર: ગુજરાતની ન્યાયિક વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારું પગલું ભરતાં રાજ્યના પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટની...
ગાંધીનગર: નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે. આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા...