ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. કોંગ્રેસના રાજમાં સરકારી કામ કરતા કોન્ટ્રેક્ટરોને પાંચથી દસ ટકા રકમ લાંચ તરીકે પ્રધાનોને અને સરકારી...
ભારતને અંગ્રેજોથી આઝાદ થયાને ૭૫ વર્ષ થયાં તે પછી પણ ભારતની પ્રજા અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવી શકી નથી. ભારતમાં અંગ્રેજી પદ્ધતિના...
ભારતના લગભગ તમામ પડોશીઓ દુ:ખી છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવતાં તેનું પતન થયું છે અને શાહબાઝ શરીફની સરકાર સત્તા પર...
પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા કોઈ વડા પ્રધાન પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. વડા પ્રધાન સત્તા પર હોય ત્યારે તેમને...
૨૦૨૧ ના જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો તે પહેલાં આપણને કહેવામાં આવ્યું હતું કે રસી લેનારાને કોરોના વાયરસ સામે...
યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતની વિદેશનીતિ સામે મોટું ધર્મસંકટ ઊભું થયું છે. આ યુદ્ધમાં રશિયા અને અમેરિકા સામસામે છે. ભારત દાયકાઓથી...
આંકડાઓનો ઉપયોગ સત્ય ઉજાગર કરવા માટે થતો હોય છે તેમ જૂઠાણાં ફેલાવવા માટે અને સત્ય છૂપાવવા માટે પણ થતો હોય છે. ઇન્ટરનેશનલ...
ઇ.સ. ૧૯૨૦ માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું તે પછી એક મહિને બ્રિટીશ સરકાર દ્વારા સત્યાગ્રહીઓને ડરાવવા અને કચડવા ‘આઇડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ...
યુક્રેન સાથેના યુદ્ધને કારણે યુરોપ અને અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેને કારણે રૂબલના ભાવોમાં કડાકો બોલી ગયો હતો....
દુનિયામાં અત્યારે બે પ્રકારનાં યુદ્ધો ચાલી રહ્યાં છે. એક યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, જે આપણને દેખાય છે અને...