ભારતની પાંચમા ભાગની વસતિ જ્યાં વસે છે તે ઉત્તર પ્રદેશમાં ભાજપના વિજયને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને...
ભારત જેવા આર્ય દેશમાં જન્મ ધારણ કરનાર પ્રત્યેક માનવ ગળથૂથીમાં જીવદયાના અને અનુકંપાના સંસ્કારો લઈને આવતો હોય છે. તેને બાળપણથી શીખવવામાં આવતું...
યુદ્ધ સૈનિકોની સંખ્યાના આધારે નથી જીતાતું, પણ વ્યૂહરચનાને આધારે જીતાય છે. કાગળ ઉપર અને આંકડાઓની દૃષ્ટિએ રશિયન સૈન્યની સરખામણીમાં યુક્રેનનું સૈન્ય મગતરાં...
કોઈ દેશ ગમે તેટલો નાનો હોય, પણ જો તેની પ્રજા પોતાની આઝાદીને ટકાવી રાખવાની બાબતમાં મક્કમ હોય તો મહાસત્તાને પણ નાકે દમ...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભારતના આશરે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણતાં હતાં. ભારત સરકારે ગયા સપ્તાહે તેમને સહીસલામત યુક્રેન છોડી દેવાની...
યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો તે પછી આપણને ખબર પડી કે આપણા દેશના કેટલા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે યુક્રેનમાં રહેતા હતા. ભારત...
આખરે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું છે, પણ અમેરિકા યુક્રેનની મદદે દોડી ગયું નથી. યુરોપના દેશો પણ યુક્રેનને મદદ કરવાની બાબતમાં...
કર્મનો સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી તમારા પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય ત્યાં સુધી તમે ગમે તેટલા ખોટા ધંધા કરો તો...
રશિયાએ આખરે યુક્રેનમાં લશ્કર મોકલવાનું સજ્જડ બહાનું શોધી કાઢ્યું છે. યુક્રેન પર સીધો હુમલો કરવાને બદલે તેણે પૂર્વ યુક્રેનમાંથી ૨૦૧૪ માં છૂટા...
આ ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘ નબળું પડી ગયું ત્યારે તેના અનેક ટુકડાઓ થયા હતા, જેની સાથે રશિયાના અમેરિકા સાથેના ઠંડા...